હોમ પેજ / Feedback
યુઝર ફીડબેક
નામ | ફીડબેક | ફીડબેક તારીખ |
---|---|---|
DAHYA BHACHA AHIR | નવો પાસવર્ડ લેવા માટે. | Feb 14, 2019 |
ajaybhai motilalbhai chaudhri | મરઘી વધારે ઇંડા આપે તે માટે શું કરવું જોઈએ ? | Feb 08, 2019 |
SUKHDEV RATHOD | રાજીવ ભાઈની સલાહ એ છે કે તમારે ઇન્સ્યુલિન પર પણ આધારિત ન રહેવું જોઈએ! કારણ કે આ ઇન્સ્યુલિન ડાયાબિટીસ કરતાં વધુ ખરાબ છે, તેની ઘણી આડઅસરો પણ છે !! તેથી આ આયુર્વેદિક દવા નોંધી લો અને ચોક્કસપણે ઉપયોગ કરો !! ઉપાય નીચે આપેલા ઉપાય માંથી કોઈ એક ઉપાય અજમાવી શકો છો. ઉપાય-1 સામગ્રી: મેથી દાણા તમાલપત્ર જાંબુના ઠળિયા બીલીપત્ર ના પાન પ્રમાણ: મેથી દાણા : 100 ગ્રામ તમાલપત્ર : 100 ગ્રામ જાંબુના ઠળિયા:150 ગ્રામ બીલીપત્ર ના પાન: 250 ગ્રામ પાઉડર બનાવવાની રીત: ઉપર દર્શાવેલ તમામ સામગ્રી આપેલા પ્રમાણ અનુસાર લઇ, બધાને અલગ અલગ તડકામાં સૂકવીને પાઉડર બનાવી બધા પાઉડર ને બરાબર મિક્ષ કરવા. પાઉડર ક્યારે અને કેવી રીતે લેવો? આ પાઉડર ને દરરોજ સવાર-સાંજ એકથી દોઢ ચમચી ખાલી પેટે જમવાના એક કલાક પહેલા ગરમ પાણી સાથે લેવો.સવારે પેટ સાફ કર્યા પછી લેવો, આ ઉપાય 2-3 મહિના ચાલુ રાખવો. ૩ મહિના પછી સુકરવાનુ | Feb 07, 2019 |
વિજય મકવાણા | મારે એ જાણવું છે કે 7 12 મા કોઈ પણ બેન કે દિકરી નું નામ હોય અને તેનાં લગ્ન થાય ગયા હોય તો તેને જમીન નો હક આપવો હોય તો શુ આપી શકાય? | Feb 03, 2019 |
રાયકા મયુર તેજા ભાઇ | મારે આ 3 છોકરા વાડો આખો નિયમ વાચવો છે શુ તમે નિયમ ની જાણ મને કરશો | Jan 31, 2019 |
Riyaj vahora | ગણોતધારાની જમીન મ કોઈ આવે વગર નામ કમી કરેલું છે. દાખલ કરવું હોય તો શું કરવું પ્લીસ કોલ 9016071973 | Dec 26, 2018 |
Desai bhanuben sanjay | જવાબ હોસ્પિટલમાંથી એવો મળેલો છે કે બહારગામથી સાહેબ આવે છે એટલે નવ વાગે નો ટાઈમ છે તો 11:00 સાહેબ આવી રહેશે અમે અત્યારે હાલ હોસ્પિટલ મહુવા ભાવનગર ગુજરાત માં છીએ અને હજી સુધી 11 વાગ્યા સુધી આવેલા નથી | Dec 18, 2018 |
Dipsinh solanki | મારી પત્ની ની ઉંમર 24 વર્ષ છે. તેને છેલ્લાં 4 મહિનાથી ઉલ્ટી ની સમસ્યા છે. જમ્યા પછી ઉલ્ટી થઈ જાય છે.સોનોગ્રાફી, x ray રીપોર્ટ બધા જ નોર્મલ છે.ડૉક્ટર ને બતાવવા અને દવા લેવા છતાં આરામ થતો નથી. | Dec 17, 2018 |
Bhumika prajapati | ખુબ સરસ ...ખુબ ઉપયોગી માહિતી | Dec 15, 2018 |
રાઠોડ રાજેશ ભાઇ નટુ ભાઇ | મારે લોનની જરૂર છે રૂપિયા ૪૫૦૦૦૦ | Nov 22, 2018 |
bhatt urvashi bhavikbhai | ચિરંજીવી યોજના ફ્રી છે તો હોસ્પિટલમાં આ યોજનાના પૈસા કેમ લે છે ? | Oct 25, 2018 |
Shaktisinh Gohil | મારે ગોપાલમિત્રમાં જોડાવું છે ,કેવી રીતે જોડાઈ શકાય ?માહિતી આપો | Oct 21, 2018 |
સંજય દેસાઈ | હું પોલીસ કોન્સ્ટેબલ છું મને અમારા પોલીસ અધિકારી દ્વારા હેરાન કરવા આવે છે તો યોગ્ય પગલાં ભરવા માટે માહિતી આપવા વિ છે 6165 | Oct 16, 2018 |
kachhadiya vidhi nareshbhai | યાદશક્તિ વધારવાની દવા | Oct 10, 2018 |
સુથાર વાસુદેવભાઈ ભગવાનદાસ | મારે ઘરે તબેલો બનાવો છે તે માટે કોઈ સહાય મળશે | Sep 11, 2018 |
AlPESH DUNGARSHI DEDHIA | આધાર પહેલા થિ રજિસ્ટર્ડ છે એમ આવે છે | Aug 21, 2018 |
પાદરીઆ શૈલેષભાઇ અભેસિંહ | ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે મહીસાગર જિલ્લા ની રચના કરવામાં આવી હતી.તેનું મુખ્ય મથક લુણાવાડા છે .મહીસાગર જિલ્લા માં બે ડેમ આવેલા છે .kadana અને પાનમ તેનાથી સિંચાઈ નો લાભ ખેડૂતો ને મળે છે.અહીં આદિવાસી ઓ ની વસ્તી અવેલીછે અને તેની સાથે લોકોની આદિવાસી પ્રણાલી પ્રમાણે રીત રિવાજો છે મહીસાગર જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં માનગઢ ,કાંદાના ડેમ ,સંતકુંડા ગમે જોવાલાયક સ્થળ છે અને કેલધારા મહાદેવ ,ડેસર માં વર્ષો જુના મહાદેવ નું પૌરાણિક મંદિર આવેલું છે .સંતરામપુર તાલુકાના વેણા ગામે મહાદેવ નું પૌરાણિક મંદિર છે અને પાંડવો ના પગલાં પણ છે એનાથી વિશેસ એક વિશાલ ગુફા પણ આવેલી છે એ વેણા ના ડુંગર માંથી છેક સંતકુંડા ગામે આવેલા ડુંગર માં નીકળે છે .એક વાર અવશ્ય જોવા એવો બહુ જ વિશાલ કુદરતી સુંદરય પથરાયેલું છે . | Aug 10, 2018 |
Kiranben n palodara | દેશની હાલની આરોગ્યની અને સ્વચ્છતાની પરીસ્થિત જણાવશો | Aug 10, 2018 |
જોળીયાં ભાર્ગવ | ખેતી સબંધી ખાતર માટે ફોન કરો 9601684695 | Jul 31, 2018 |
Sarola Ramesh | જો બોટાદ અથવા આજુ બાજૂ નાં તમામ મિત્રો ને જણાવાનું કે અમારી પાસે થી તમામ પ્રકાર નું પ્રોટીન ,વીટામીન્સ,ફાઇબર,ન્યુટ્રીસ વગેરે મળશે ફોન:૯૯૦૪૨૩૪૨૯૯ :૮૭૮૦૮૩૨૯૬૯ રમેશ,,,,,,, જય જય ગરવી ગુજરાત,,,,,,,,, | Jul 30, 2018 |